વીમા નિયામક આઇઆરડીએએ મંગળવારે મળેલી એક બેઠક માં જણાવ્યું હતું કે ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને કોરોના કવચ પ્રીમિયમ પર 5 ટકાની છૂટ આપવામાં આવશે.
નીતિની શરતો અનુસાર હોસ્પિટલ વીમા કંપનીઓ વિનાની રકમ ને નકારી ના શકે. મળતી માહિતી મુજબ, તમામ 30 સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓ કોવિડકેન્દ્રિત આરોગ્ય આપવાની શરૂ કર્યું છે. આને કોરોના કવચ કહેવાય છે.
આરોગ્ય ક્ષેત્રે કોરોના વાયરસ સામેની લડાઈ માં જે લોકોએ યોગદાન આપ્યું છે તેના ભાગ રૂપે વીમા કંપનીઓ ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓને છૂટ આપવાની જાહેરાત કરી છે.
કોરોના કવચ આધારે આ નીતિ ત્રણ મહિના, સાડા સાત મહિના અને સાડા નવ મહિના માટે લાગુ પડશે. આના આધારે આરોગ્ય વીમો 50,000 થી 5 લાખ રૂપિયા સુધીનો લઈ શકાય છે.
એક બીજા નિવેદનમાં તેમને જણાવ્યું હતું કે હોસ્પિટલો માં દર્દીઓને વીમા નીતિને ધ્યાનમાં લીધા કોરોનની સારવાર માટે દર્દીને કેશલેસ સુવિધા આપતી નથી.
તમને જણાવ્યું હતું કે પોલિસીધારકો સંબંધિત વીમા કંપનીઓ ટીપીએના નેટવર્કમાં સમાવેલ દરેક હોસ્પિટલો કેશલેસ સારવાર માટે પુરે પુરી હકદાર છે. આ ઉપરાંત આઈઆરડીએ એ વીમા કંપનીઓની શરતો નું પાલન કરવાનું હોસ્પિટલો ને કહેવામાં આવ્યું છે.
0 Comments