• સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. હાલમાં તેના પિતા નું ટ્વિટર એકાઉન્ટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ તેના પિતા નામ નું આ ટ્વિટર એકાઉન્ટ પર ચોંકાવનારા કેટલાક ટ્વિટ થયા છે. 
  • જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યા છે. ટ્વિટ ના માધ્યમથી તેના પિતા ન્યાય ની માંગણી કરી રહ્યા છે. આ ઉપરાંત, સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે.
  • મળતી માહિતી મુજબ તેને તેના ટ્વીટ થી લોકોને કહ્યું હતું કે, મારો છોકરો ખૂબ બહાદુર હતો. હું આ જાણું છું. તે કોઈ દિવસ આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરી શકે નહિ.
  • કેટલાક લોકો હત્યા કરીને આત્મહત્યા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે આ કેસ અંગે સીબીઆઈ તપાસ ફરજીયાત થવી જોઈએ.
  • આ ઉપરાંત બોલિવૂડ ના કેટલાક લોકો નો વિરોદ્ધ પણ પણ કર્યો હતો. આ ઉપરાંત તેને એક ચોંકાવનારું ટ્વીટ પણ કર્યું હતું. તેમાં તેને કહ્યું હતું કે સુશાંત સિંહ હત્યા અથવા આત્મહત્યા પહેલા તેને સતત અમુક લોકો ની ધમકીઓ મળી રહી હતી.
  • મળતી માહિતી મુજબ તમને જણાવું કે સુશાંતે છેલ્લા એક મહિના દરમિયાન લગભગ 50 જેટલા સીમકાર્ડ પણ ચેન્જ કર્યા હતા. દર વખતે નવા નવા નંબર થી ધમકી મળી રહી હતી. અત્યારે સીબીઆઈ તપાસ ની માંગ કરી રહ્યા છે.
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે આ નવું ટ્વિટર એકાઉન્ટ છે. ટ્વીટ ની માહિતી મેળવતા અત્યાર સુધીમાં 16 ટ્વીટ્સ જ થયા છે. એ પણ 1 જુલાઈ થી 2 જુલાઈ દરમિયાન બધા ટ્વીટ કરવામાં આવ્યા છે.
  • આ ટ્વિટર પર તેના પિતાની અને સુશાંત નો ફોટો છે. આ એકાઉન્ટ તેના પિતા ના નામ થી છે. અને કવર ફોટો ની અંદર આખા ફેમિલી નો ફોટો પણ છે. હાલમાં એ કહેવું પણ મુશ્કેલ છે કે આ ઓરિજિનલ તેના પિતા નું એકાઉન્ટ છે કે નહીં?
  • સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુશાંત સિંહે પોતાના ફ્લેટમાં છેલ્લા 2 અઠવાડિયા પહેલા આત્મહત્યા કરી લીધી છે. તેને આ પગલું શું કામ ભર્યું તેની કોઈ ને પણ માહિતી નથી. પોલીસ દ્વારા તપાસ કરતા તેના રૂમ માંથી મળેલી ફાઇલો અને દવાઓ પરથી નક્કી થયું કે તે ડિપ્રેશન ના કારણે આ પગલું ભર્યું હતું.
  • પોલીસ આ કેસ અંગે હજી પણ તપાસ કરી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે. બોલિવૂડ ના કેટલાક લોકો ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝ માં નેપોટિઝમ નો વિરોધ કરી રહ્યા છે. નેપોટિઝમ પર પોતાના અનુભવ પણ કહી રહ્યા છે.
  • આ અંગે તમારા લોકોનું શું કહેવું છે. તમારો અભિપ્રાય જણાવો.