• સુશાંતસિંહ રાજપૂત નું ગયા અઠવાડિયે અવસાન થયું. પરંતુ તેના ચાહકો હજી પણ ખુબ રોષ ની લાગણી છે. તે બૉલીવુડ સ્ટાર પર પોતાનો ગુસ્સો ઉગ્રતાથી દેખાડી રહિયા છે.
  • તેમનું કહેવું છે કે બૉલીવુડ માં માત્ર સ્ટાર બાળકોને જ કામ અને સન્માન મળે છે. જયારે તેમની સિવાય ના લોકો ના કામ ને ઇગ્નોર કરવામાં આવે છે.
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે, નેપોટિઝ્મની ચર્ચા વચ્ચે ટ્વિટર પર #BoycottKhans હેશટેગ ટ્રેન્ડ્સ કરી રહ્યો છે. આ હેશટેગ દ્વારા લોકો તથા સુશાંત સિંહ રાજપૂત ચાહકો ત્રણેય ખાન એટલે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન પર પોતાના ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
  • સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેઓ તેમની ફિલ્મ્સનો બહિષ્કાર કરવાની માંગ કરવાની માંગ પણ કરી રહ્યા છે. સુશાંત ના ચાહકો તેમનો ગુસ્સો સતત ટ્વિટ કરી ને દર્શાવી રહ્યા છે.
  • સલમાન ખાન, શાહરૂખ ખાન સહિત છ લોકો પર જમશેદપુર કોર્ટમાં સુશાંતને આત્મહત્યા કરવા માટે દબાણ નો આરોપ મૂકવામાં આવ્યો હતો.
  • આ કેસ ક્ષત્રિય મહાસભામાં હાજર રહી એડવોકેટ વિદ્યા સિંહે આ કેસ દાખલ કર્યો છે. અને તે જ સમયે તેની સામે બિહાર માં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં લોકો આ ત્રણ લોકોનો સતત વિરોધ કરી રહ્યા છે.