26 વર્ષીય ગોવિંદ ચૌધરીએ સિકોહરા ગામનો રહેવાસી છે. તેના પિતા ઔરંગાબાદ માં એક ટાઈલર્સ કંપનીમાં નોકરી કરે છે. ગોવિંદ તેના પિતા સાથે લગભગ 6 વર્ષ પહેલા ટાઈલર્સ કંપનીમાં નોકરી કરવા માટે ગયો હતો. ત્યાં તેણે નોકરી શરૂ કરી.
પરંતુ નોકરીમાં તેનું મન લાગતું ના હતું. તેના કારણે તે પાછો પોતાના ગામ માં આવી ગયો. પોતાના ગામમાં તેના પિતાના ભાઈની ખેતી સારી છે.
ગોવિંદ તેમની સાથે ખેતી સારું કરી. ગોવિંદ પાસે લગભગ 14 બિઘા ખેતી જમીન છે. તે ખેતી જમીનમાં 5 વિધાની ની અંદર ટામેટા, કોબી, વરિયાળી, નાનુઆ, મૂળો વગેરે શકભાજી ની ખેતી કરે છે.
શરૂઆતના સમયમાં તે પોતાના ગામની અંદર શકભાજી વેચતો હતો પરંતુ તેને સારો ભાવ મળ્યો નહીં. ત્યાર બાદ બખિરા બજાર અને ખલીલાબાદની નવી મંડળી માં શાકભાજી વેચવાનું શરૂ કર્યું. તેમાં તેને નફો સારો થયો.
આ ઉપરાંત, તેની પાસે પાંચ ભેંસ છે. તેનાથી દરરોજ આશરે 25 લિટર દૂધ મળે છે. આ દૂધ વેચીને આશરે 600 રૂપિયાની કમાણી કરે છે.
શાકભાજીના વાવેતરમાંથી નીકળેલા નીંદ પ્રાણીઓને ખવડાવે છે. તેને 11 ખેડૂતોનું જૂથ બનાવ્યું છે. ધીરે ધીરે આ જૂથમાં વધારો થવા લાગ્યો. અત્યારે તેની પાસે લગભગ 680 ખેડૂતોનું જૂથ છે.
ખેડુતોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપ કૃષિ વિભાગના અમુક અધિકારીઓ તથા બીજ કંપનીઓ સાથે સંપર્ક માં છે.
આ ગ્રુપમાં અલગ અલગ જાતના બિયારણનો ઉપયોગ કરવો અને નિષ્ણા દ્વારા સલાહ ખેડુતોનેઆપવામાં આવે છે. તેનાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
જૂથના ખેડુતો શાકભાજી, ઘઉં અને ડાંગર નું ઉત્પાદન કરે છે. અને બજારમાં વેચે છે. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 10 થી 15 રૂપિયાનો નફો મળે છે. આ ખેડૂતોએ આ વર્ષે એક હજાર ક્વિન્ટલ કરતા વધારે ઘઉંનું વેચાણ કર્યું હતું. અને દર વર્ષે પાંચ લાખ વધારે શાકભાજીની ખેતીમાંથી કમાય છે.
તેના નાના ભાઈઓ ગોપાલ અને માધવ પ્રયાગરાજમાં પોતાનો અભ્યાસ કરે છે. કોરોના સમયમાં થોડી ઘણી મુશ્કેલી આવી હતી. લોટ તૈયાર છે.
કોબી અને વરિયાળીની નર્સરી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જિલ્લા કૃષિ અધિકારી જણાવે છે કે ગોવિંદ ચૌધરી એ ખેડૂતો માટે પ્રેરણા રૂપ છે. જો શિક્ષિત યુવાનો તકનીકી અને નવીનતમ માહિતી સાથે પણ ખેતી નું ઉત્પાદન કરે તો તેને સારો નફો મળી શકે છે.
0 Comments