ગરમીમાં બનાવો ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવું સરસ મજાનું આ સલાડ, પાણીની અછત દૂર થશે
- ગરમીમાં તરબૂચનું સલાડ ખાવાના ખુબ જ ફાયદા થાય છે. આ સલાડ થી આપણા શરીરમાં પાણીનો અછત દૂર થાય છેઅને તમે શક્તિશાળી રહેશો.
સામગ્રી
- 2 કપ તરબૂચ
- 1 કપ ચીઝ
- 2 લેટીસ પાંદડા
- 4-6 ફુદીના ના પાંદડા
- 1/4 tsp ચમચી મરી પાવડર
- 1/2 ચમચી ચાટ મસાલા
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ માટે મીઠું
બનાવવાની રીત
- સૌથી પહલ તરબૂચ ના નાના પીસ કરો.
- એક પ્લેટ માં લેટીસ ના પાંદડા રાખો.
- તેના ઉપર ચીઝ, કાળા મરીનો પાઉડર, ચાટ મસાલા, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો.
- તમારું તરબૂચ-પનીર સલાડ તૈયાર છે. ફુદીનાના પાંદડા સાથે સર્વ કરો.
0 Comments